નવી દિલ્હીઃ સંસદના ચોમાસાસત્રનો ત્રીજો દિવસ છે અને આજે લોકસભામાં મોદી સરકાર વિરૂદ્ધ પહેલા મતદાન કરવામાં આવશે. બુધવારે ટીડીપી સાંસદ તરફથી લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને મંજૂર કર્યો હતો જ્યારબાદ તેના પર ચર્ચા માટે શુક્રવારે દિવસ નક્કી થયો હતો.
ગત બજેટ સત્રમાં પણ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારે હોબાળાના કારણે પ્રસ્તાવ રજૂ કરી શકાયો ન હતો. લોકસભામાં આજે આખો દિવસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે જેના કારણે પ્રશ્નકાળ નહીં થાય.
ટીડીપી સાંસદ જયદેવ ગલ્લા ચર્ચા શરૂ કરશે. ટીડીપી કોંગ્રેસ ભાજપ ટીએમસી સહિત કેટલાક દળોએ પોત પોતાના સાંસદોનું વ્હિપ રજૂ કરી સદનની કાર્યવાહીમાં હાજર રહેવા કહ્યું છે.
(2:14:18 PM) રાહુલ ગાંધીના આરોપમાં દમ નથી -રક્ષા મંત્રી
(2:15:52 PM) ડીલની તમામ વિગત સરકાર પાસે -રક્ષામંત્રી
(1:07:02 PM) રાહુલ ગાંધીનુ ગૃહમાં ભાષણ
(1:08:31 PM) આધ્રપ્રદેશ રાજકારણનો શિકાર-રાહુલ
(1:09:16 PM) જુમલાબાજીથી ખેડુત દલિત પીડિત- રાહુલ
(1:10:09 PM) રાહુલ ગાંધી સરકારની જુમલેબાજી ગણાવી રહ્.છે
(1:10:37 PM) દેશમાં 4 લાખ લોકોને રોજગાર મળ્યો -રાહુલ
(1:11:32 PM) મોદી સરકારે 2 કરોડની લોકોની રોજગારીની વયાદો આપ્યો -રાહુલ
(1:12:53 PM) વિચાર કર્યા વગર નોટબંધી કરી -રાહુલ
(1:13:16 PM) બેરોજગારી 7 વર્ષમાં સૌથી વધારે -રાહુલ
(1:14:02 PM) રોજગારી આપવાના બદલે પકોડા બનાવવાની સલાહ આપી-રાહુલ
(1:15:58 PM) નોટબંધીથી વેપારીઓને ભારે નુકસાન થયુ -રાહુલ
(1:16:39 PM) GST કોંગ્રેસ લાવી ભાજપે વિરોધ કર્યો- રાહુલ
(1:17:29 PM) અમિત શાહ ના પુત્ર જય શાહ પર ટાક્યુ નિશાન- રાહુલ
(1:18:04 PM) અમિતશાહ પુત્રનુ નામ લેતા ગૃહમાં હોબાળો
(1:19:22 PM) રાફેલ ડીલમાં 1600 કરોડનો વધારો થયો- રાહુલ
(1:20:10 PM) UPA સરકારમાં રાફેલ ડીલ 520 કરોડની થઇ હતી-રાહુલ
(1:20:41 PM) રાફેલ ડીલ મુદે રાહુલ અને રક્ષામંત્રી આમને સામને
(1:20:56 PM) રક્ષામંત્રીએ દેશને ખોટુ બોલ્યા- રાહુલ
(1:21:56 PM) જાદુઇ હવાઇ જાહજની કિમત 520 કરોડથી 16 00 કરોડ થઇ-રાહુલ
(1:25:44 PM) મોદીની માર્કેટિગમાં બિઝમેનના પૈસા લાગે છે -રાહુલ
(1:28:11 PM) PM પર પ્રહાર મુદ્દે ભાજપ સાસંદનો ગૃહમાં હોબાળો
(1:29:37 PM) pM મોદી મારી આંખો થી આંખ મિલાવી વાત કરે- રાહુલ
(1:30:10 PM) pM મોદી ચોકીદાર નહી ભાગીદાર -રાહુલ
(1:30:53 PM) ગુજરાતમાં pM મોદી ચાઇના રાષ્ટ્રપતિ સાથે હિંચકા ખાય છે- રાહુલ
(1:31:29 PM) બીજી બાજુ ચાઇના ભારતમા ઘુસણખોરી કરી
(1:32:15 PM) ચીન સામે ડોકલામનો મુદ્દે pM મોદીએ વાત ન કરી -રાહુલ
(1:33:25 PM) પેટ્રોલના ભાવમાં સતત વઘારો થયો-
(1:35:21 PM) સ્પીકર સુમિત્રા મહાજને રાહુલ ગાંધીને ટકોર કરી
(1:36:24 PM) ભાજપની માંગ રાહુલ ગાંધી પુરાવ આપે
(1:36:58 PM) રાહુલના ભાષણ દરમિયાન ગૃહમાં જોરધાર હોબાળો
(1:37:59 PM) લોકસભા 1.45 સુધી સ્થગિત કરાઇ
(1:45:37 PM) કોંગ્રેસ પ્રવક્તા સુરેજેવાલનુ નિવેદન
(1:45:48 PM) રાહુલના ભાષણ બાદ ભુંકપ આવ્યો
(1:47:48 PM) સ્પીકર સુમિત્રા મહાજનને નેતાઓ નિયમોનો હવાલો આપ્યો
(1:48:00 PM) નેતાઓ સીધા આરોપ ન લગાવે-સ્પીકર
(1:48:41 PM) તમામ નેતાઓને બોલવાનો મોકો મળશે-સ્પીકર
(1:52:24 PM) શબ્દ યોગ્ય નહી હશે તો કાર્યવાહી થી દુર કરીશ- સ્પીકર
(1:53:26 PM) રાહુલ ગાંધીનુ ફરી ભાષણ શરૂ
(1:54:09 PM) MSPનો નવી જુમલેબાજી
(1:54:51 PM) સત્યથી ડરો નહી -રાહુલ
(1:55:14 PM) કર્નાટક સરકારે ખેડુતોનુ દેવુ માફ કર્યુ -રાહુલ
(1:55:50 PM) દેશમાં દુષ્કર્મના બનાવ વધ્યા- રાહુલ
(1:56:15 PM) ઉધોગપતિઓના દેવા માફ થયા-રાહુલ ગાંધી
(1:56:22 PM) ખેડૂતોના દેવા માફ ના કરાયા-રાહુલ ગાંધી
(1:57:15 PM) લોકો મરી રહ્યા છે માર ખાઇ રહ્યા છે -પીએમ ચુપ કેમ?: રાહુલ
(1:57:50 PM) લોકો મરી રહ્યા છે લોકો પર અત્યાચાર થઇ રહ્યા છે -પીએમ ચુપ કેમ -રાહુલ
(1:59:20 PM) દલિત પર અત્યાચાર PM મોદી ચુપ કેમ -રાહુલ
(2:00:55 PM) મંત્રીજી દ્વારા આરોપીઓને હાર પહેરાવમાં આવે થે- રાહુલ
(2:01:39 PM) એક માણસ પર હુમલોની દેશના સંવિધાન પર હુમલો છે -રાહુલ
(2:02:08 PM) સવિંધન બદલવાની વાત સહન નહી થાય- રાહુલ
(2:02:49 PM) મોદી અને શાહ સત્તા વગર નહી રહી શક્તા-રાહુલ
(2:03:49 PM) ભાજપના સાસંદો શુભેચ્છા આપી રાહુલ સારૂ બોલ્યા
(2:04:46 PM) વિપક્ષ અને તમારા જ નેતાઓ તમને હરાવીશુ- રાહુલ
(2:05:33 PM) હુ સંઘ અને ભાજપનો આભારી છુ -રાહુલ
(2:06:05 PM) તમારી માટે હુ પપ્પુ છુ -રાહુલ છુ
(2:06:57 PM) તમે મને હિન્દ મતલબ સમજાવ્યો
(2:07:15 PM) મોદીને ગળે મળ્યા રાહુલ
(2:08:25 PM) રાહુલ ગાંધી ભાષણ પુર્ણ થતા મોદીને ગળે ભેટ્યા
(12:27:39 PM) દેશની જનતા કોંગ્રેસને જવાબ આપશે-રાકેશસિંહ
(12:27:40 PM)આજે ગરીબના ચેહરા ખુશી દેખાય છે- રાકેશસિંહ
(12:27:41 PM)કોંગ્રેસે દેશને વોટ બેંકમાં વિભાજન કર્યુ -રાકેશસિહં
(12:28:42 PM) મોદી સરકારમાં પરિવર્તન આવ્યુ -રાકેશસિંહ
(12:28:53 PM) આજે ગરીબના ચેહરા પર ખુશી દેખાય છે- રાકેશસિંહ
(12:29:11 PM) મોદી સરકારમાં ગરીબોને હક મળ્યો- રાકેશસિંહ
(12:31:09 PM) 2022 સુધી તમામ ગરીબને મળશે મકાન- રાકેશસિંહ
(12:31:54 PM) ભેદભાવ વગર જનતા લાભ અપાવ્યો -રાકેશસિહં
(12:32:16 PM) મોદી સરકારે દેશની મહિલાને સમ્માન મળ્યો- રાકેશસિંહ
(12:32:43 PM) અમે દરેક રાજ્યના એક સમાનરૂપ થી જોઇએ છે-રાકેશસિંહ
(12:33:05 PM) 18 હજાર ગામોમા વીજળી આપી -રાકેશસિહં
(12:34:23 PM) 4 વર્ષમાં 4 કરોડ ઘરમાં વીજળી પહોંચી- રાકેેશસિંહ
(12:34:58 PM) સૌભાગ્ય યૌજના હેઠળ ગરીબોને વીજળી મળી
(12:35:14 PM) મેં એમ જ લખ્યું છે વીજળી
(12:37:26 PM) શૌચાલય આજે સ્વાભિમાનનો ભાગ બન્યો- રાકેશસિંહ
(12:38:16 PM) 4 વર્ષમાં લટકી પડેલી પરિયોજના પુર્ણ કરી -રાકેશસિંહ
(12:38:48 PM) અમારી સરકારમાં ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા- રાકેશસિંહ
(12:40:15 PM) દેશની અર્થવ્યવસ્થામાં વઘારો થઇ રહ્યો છે -રાકેશસિંહ
(12:40:53 PM) ઇસ્લામિક દેશમાં મંદિર બનાવવાનો લાભ મળ્યો-રાકેશસિંહ
(12:42:15 PM) અમેરિકામાં pM મોદી માટે પ્રોટોક્રોલ તુટે છે -રાકેશસિંહ
(12:42:55 PM) 2019માં મોદી સરકાર જ બનશે- રાકેશસિંહ
(12:43:20 PM) 4 વર્ષમાં ખેડુતોની આવકમાં વધારો થયો -રાકેશસિંહ
(12:48:01 PM) 1685 ગામોને સડક યોજના હેઠળ જોડવામાં આવી
(12:48:15 PM) 19 રાજ્યોમાં ભાજપની સરકાર
(12:49:24 PM) રાજેસ્થાનમાં 24.500 કરોડ઼ રોડ બજેટ પર ખર્ચ કરવામાં આવ્યા-રાકેશસિંહ
(12:49:48 PM) ભાજપ છત્તીસગઢના બજેટમાં વધારો કર્યો
(12:51:54 PM) રાકેશસિંહના ભાષણમાં ગૃહમાં હોબાળો
(12:53:40 PM) 10 રાજ્યોમાં સતત વિકાસ થયો -રાકેશસિંહ
(12:55:21 PM) MPમા 14 વર્ષમાં શાનદાર વિકાર કર્યો
(1:02:56 PM) લોકસભામાં આજે લંચ બ્રેક નહીં થાય
(1:05:27 PM) તમામ દળો સરકારનુ સમર્થન કરે- રાકેશસિંહ
12.16: લોકસભા સ્પીકરે રક્ષા મંત્રીની આપત્તિ પર કહ્યું કે રેકોર્ડ ચેક કરીશું અને જો પીએમ વિરૂદ્ધ કંઇ પણ આપત્તિજનક બોલવામાં આવ્યું છે તો તે સદનની કાર્યવાહીથી હટાવવામાં આવશે.
12.12: TDP સાંસદે લોકસભામાં પીએમ પર અભદ્ર ટિપ્પણી કરી સદનમાં હોબાળો રક્ષા મંત્રી નિર્મળા સીતારમણે સાંસદની ટિપ્પણીને સદનની કાર્યવાહીથી હટાવવાની માંગ કરી.
12.09: સ્પીકરે ભાજપ સાંસદ રાકેશ સિંહને બોલવા કહ્યું રાકેશ સિંહે સંબોધન શરૂ કર્યું પ્રસ્તાવ વિરૂદ્ધ બોલી રહ્યા છે ભાજપ સાંસદ
12.06: સ્પીકરે ગલ્લાને નિવેદન પૂર્ણ કરતા કહ્યું કે ટીડીપી સાંસદોની બેઠકથી ઉભા થઇને નારેબાજી કરી હતી.
12.01: ટીડીપી સાંસદ જયદેવ ગલ્લાએ કહ્યું આંધ્ર પ્રદેશને જેટલા પૈસા આપવામાં આવ્યા તેનાથી વધુ સુપરહિટ ફિલ્મ બાહુબલીનું કલેક્શન કરવામાં આવ્યું છે.
11.54: જયદેવ ગલ્લાએ કહ્યું કે ગુજરાતમાં સરદાર પટેલ માટે જેટલા પૈસા આપવામાં આવી રહ્યા છે તેનાથી ઓછા પૈસામાં આંધ્રની રાજધાની અમરાવતી માટે આપવામાં આવી રહ્યા છે. પીએમએ દિલ્લી સાથે પણ મોટી રાજધાની બનાવવાનો વાયદો કર્યો હતો.
11.51: ટીડીપી સાંસદે કહ્યું કે આંધ્ર પ્રદેશમાં પરિયોજનાઓ માટે જેટલા પૈસાનું એલાન કરવામાં આવ્યું હતું એટલા પૈસા ક્યારેય આપવામાં આવ્યા નથી. પછાત વિસ્તારો માટે આપવામાં આવેલ પેકેઝમાં પણ કપાત કરવામાં આવી. સમગ્ર ફંડનું માત્ર 2-3 ટકા ભાગ જ આપવામાં આવ્યો શું આ વાયદો પૂરો કરવા માંગે છે.
11.48: ગલ્લાએ કહ્યું કે કેન્દ્રએ અમારા ખાતામાંથી પૈસા પરત લીધા જેનાથી રાજ્યને ઘણુ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આંધ્ર માટે જે પરિયોજનાઓ લાવવાની વાત કરવામાં આવી હતી તેના માટે પણ કોઇ દિશા-નિર્દેશ નથી આપવામાં આવ્યા.
11.45: વિપક્ષી દળોના સાંસદોએ ગલ્લાના લાંબા નિવેદનને લઇને ખેદ વ્યક્ત કર્યો કેટલાક દળોને ફરિયાદ કરી કે ગલ્લા નક્કી સમયથી વધુ બોલી રહ્યા છે.
11.38: ગલ્લાએ પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે તમે આંધ્ર સાથેના વાયદા પુરા નથી કર્યા તેમણે કહ્યું કે પીએમ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જીરો ટોલરેસની વાત કરે છે પરંતુ કર્ણાટક ચૂંટણીમાં જનાર્દન રેડ્ડી અને તેમના લોકોની ટિકિટ કેમ આપવામાં આવી?
11.35: જયદેવ ગલ્લાએ કહ્યું કે આંધ્રને સંસાધનો નથી આપવામાં આવ્યા જેટલી રાજ્યની જનતાને જરૂરીયાત હતી.
11.32: ગલ્લાએ લોકસભામાં પીએમ મોદીને સંબોધિત કરતા કહ્યું કે શું તમારા વાયદાઓમાં કોઇ તાકાત છે. સદનમાં કહેવામાં આવેલા શબ્દોનું કોઇ મહત્વ છે? તેમણે કહ્યું કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ મોદીએ રેલીમાં આંધ્રને રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કર્યો હતો.
11.27: ટીઆરએસે ગલ્લાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો. ગલ્લાએ કહ્યું હતું કે આજે આંધ્ર પ્રદેશ અસફળ છે જ્યારે તેલંગણાને વધુ રાજસ્વ આપવામાં આવી રહ્યું છે ભાગલા બાદ અમારી સાથે ન્યાય નથી થયો.
11.22: જયદેવ ગલ્લાએ કહ્યું કે આજે વાયદા અને નીતિની લડાઇ છે. તેમણે કહ્યું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતે ટીડીપી વિરૂદ્ધ જંગનું એલાન કર્યું છે. હજુ પણ અનિશ્ચિત્તાનો માહોલ છે અને આંધ્રની સામે કેટલાક પડકારો છે.
11.18: જયદેવ ગલ્લાએ લોકસભામાં કહ્યું કે 4 કારણોથી આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જેમાં વિશ્વાસની અછત ભેદભાવ પ્રાથમિકતાની અછતના કારણે મોદી સરકાર વિરૂદ્ધ આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આંધ્રની 5 કરોડ જનતાની સાથે દગો કરવામાં આવ્યો છે.
11.14: જયદેવ ગલ્લાએ કહ્યું કે આંધ્રપ્રદેશથી કરવામાં આવેલ વાયદાઓને પૂરા ન કરવા જરૂરી છે અને આ અમારા માટે ભાવનાત્મક મુદ્દો છે.