દૂર્ઘટના / સુરેન્દ્રનગરમાં વરસાદે સર્જી તારાજી: ભોગાવો નદીએ 2 યુવકોનો ભોગ લીધો

monsoon 2020 rain in Gujarat surendranagar 2 dead in bhogavo river

સુરેન્દ્ર નગરમાં વરસાદે તારાજી સર્જી છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રોડ રસ્તા ધોવાયા છે ત્યારે ભોગાવો નદીએ બે લોકોનો ભોગ લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ