અલર્ટ / સૌરાષ્ટ્રમાં 20000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર: ઘણા ગામ થયા સંપર્કવિહોણા, SDRFની ટીમ તૈનાત

monsoon 2020 rain in gujarat saurashtra flood SDRF NDRF team standby

રાજ્યમાં ભારે વરસાદના પગલે દરિયાકાંઠા વિસ્તારમાંથી  20 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. ખંભાળિયા, દ્વારકા, જામનગરમાં જિલ્લામાં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. SDRFની 11 ટિમો તૈનાત કરવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનુ સ્થળાંતર કરાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ