પૂર / નર્મદા નદીમાં પૂર: નદીકાંઠાના ગામડામાં પાણી ફરી વળ્યા, જુઓ તારાજીની તસવીરો

monsoon 2020 rain in Gujarat narmada dam overflow flood in river NDRF rescue people

નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગરૂડેશ્વર દત્ત મંદિર પાસેનું વર્ષો જૂનું મહાદેવનું મંદિર જળબંબોળ બન્યુ છે.  ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં પાણી ઘુસ્યા છે. બહુચરાજી ઓવરા, દાંડિયા બજારમાં પાણી ઘુસ્યા છે. 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, હજુ ઘણા લોકો ફસાયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ