ફરિયાદ / 'મોતની ખીણ' બનેલા ગુજરાતના આ હાઈવે મામલે એન્જિનિયર સહિત સરકારી અધિકારીઓ સામે માનવવધની ફરિયાદ

monsoon 2020 rain in Gujarat accident in modasa

જેતપુર-સોમનાથ હાઈવે મોતની ખીણ સમાન બન્યો છે. વારંવારના અકસ્માત છતાં તંત્રને કાને જાણે આંધળે બહેરૂ કુટાતું હોય તેવો ઘાટ ઘડાયો છે ત્યારે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથમાં જેતપુર-સોમનાથ હાઈવેમાં ખાડામાં પડવાથી અકસ્માતમાં થયેલા મોતને માનવવધનો ગુનો નોંધી સરકારી અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ