દુર્ઘટના / ગીર સોમનાથના ઉનામાં 48 કલાકમા 7 યુવાનો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા 4ની શોધખોળ ચાલુ

monsoon 2020 rain 7 youths drowned in Gir Somnath out of which 3 died

ગીર સોમનાથમાં છેલ્લા 48 કલાકમાં 7 યુવાનો ડુબ્યા છે જેને પગલે ગીરસોમનાથ પંથકમાં હાહાકાર મચી ગયો છે. 7માંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 4ની હજુ શોધખોળ ચાલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ