બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / money tips keep piece of silver in your pocket it will increase your income immediately

ઉપાય / ખિસ્સામાં ચાંદીનો ટુકડો રાખતા જ થશે ચમત્કાર! તમારી આવક પર તરત જોવા મળશે અસર

Arohi

Last Updated: 04:12 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંદીના ચોરસ ટુકડાનો એક ઉપાય ગજબ પરીણામ આપે છે. તેને ખિસ્સામાં કે તિજોરીમાં મુકવાથી ઘરમાં ઘનની આવક વધી જાય છે. સાથે જ નોકરી-વ્યાપારની સમસ્યા પણ દૂર થાય છે.

  • ચાંદીનો ટુકડો કરશે ચમત્કાર 
  • આ રીતે કરો તેના ઉપાય 
  • વધી જશે તમારી આવક 

રત્નોની જેમ ધાતુ પણ શુભ-અશુભ અસર કરે છે. તેને ધારણ કરતા જ અથવા તેને સંબંધિત ઉપાય કરતા જ ખૂબ જલ્દી તેનું પરિણામ જોવા મળે છે. લાલ પુસ્તકમાં પણ સોનું, ચાંદી, તાંબુ, પીતળ, લોખંડની ધાતુથી જોડાયેલી ઉપાયો-ટોટકા વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં ચાંદીના ચોરસ ટુકડા સાથે જોડાયેલા અમુક ઉપાયો પણ શામેલ છે. આ ઉપાય ખૂબ જ કારગર છે. 

 ખિસ્સા અથવા તિજોરીમાં ચાંદીના ટુકડા મુકવાના ફાયદા 

  • લાલ પુસ્તકમાં કે ચાંદીનો ચોરસ ટુકડો ખિસ્સામાં અથવા ઘરની તિજોરીમાં મુકવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાય ખૂબ કામના છે. તેનાથી ઘરમાં ઈનકમ વધે છે અને નોકરી-વ્યાપારમાં ખૂબ તરક્કી આવે છે.
  • ચાંદીનો ચોરસ ટુકડો ખિસ્સામાં મુકવાથી કર્મ ભાવના દોષ સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિને પોતાના કામોનું શુભ ફળ મળવા લાગે છે. 
  • ચાંદીનો સંબંધ શુક્ર ગ્રહથી છે અને શુક્ર દરેક ભૌતિક સુખ, સૃદ્ધિ, રોમાંસનું કારક છે. એવામાં ચાંદીનો ટુકડો રાખતા જ શુક્ર ગ્રહ શુભ ફળ આપે છે અને વ્યક્તિના જીવનમાં સુખ-સુવિધાઓ, પૈસા વધે છે. 
  • ચાંદીનો ચોરસ ટુકડો મુકવાથી કુંડળીમાં ચંદ્ર પણ મજબૂત થાય છે. તેનાથી માનસિક શક્તિ મજબૂત થાય છે. વ્યક્તિ યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લઈ શકે છે. 
  • ચાંદી ધન-સંપત્તિ વધારે છે તેના કારણે વ્યાપારમાં આવનાર દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. નોકરી કરતા લોકોને પણ ચાંદીના ચોરસ ટુકડાને ખિસ્સામાં રાખવાથી તરક્કી મળે છે. 
  • તિજોરીમાં ચાંદીનો ચોરસ ટુકડો રાખવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે. ઘરમાં ધન વધે છે.  
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ