ધર્મ / શિવનો સોમવાર: સાવધાન! ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવો આ ચીજ, ભોળાનાથ થઈ જશે નારાજ

monday remedies do not offer these things to shivling lord shiv gets angry

ભોળાનાથને દેવોના દેવ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન શિવ ક્યારેય કોઈનાથી નારાજ થતા નથી. તેમને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માત્ર એક પાણીનો લોટો પણ પૂરતો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ