બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મોક્ષદા એકાદશીના પાવન દિવસ પર સર્જાશે 5 દુર્લભ યોગ, જે આ 3 રાશિના જાતકોની મનોકામના પૂર્ણ કરશે

photo-story

5 ફોટો ગેલેરી

આસ્થા / મોક્ષદા એકાદશીના પાવન દિવસ પર સર્જાશે 5 દુર્લભ યોગ, જે આ 3 રાશિના જાતકોની મનોકામના પૂર્ણ કરશે

Last Updated: 09:11 AM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોક્ષદા અગિયારસ માર્ગશીર્ષ (માગશર) મહિનાની શુક્લ પક્ષની અગિયારસ છે. જેને મોક્ષ આપનારી અગિયારસ પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી પાપોથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવું કહેવાય છે કે આજના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

1/5

photoStories-logo

1. ગીતા જયંતિ

હિન્દુ ધર્મમાં અગિયર્સનું વિશેષ મહત્ત્વ છે. વર્ષમાં કુલ 24 અગિયારસ આવે છે, જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત રાખવાં આવે છે. માર્ગશીર્ષ (માગશર) મહિનાના વદમાં આવતી અગિયારસને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી મોક્ષ મળે છે અને આજે ગીતા જયંતિ પણ માનવાય છે કારણકે આ દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મોક્ષદા અગિયારસ

આજે 11 ડિસેમ્બરે અગિયારસ ઉજવાશે. આ વ્રત કરવાથી નોકરી, વેપાર અને સ્વાસ્થ્યમાં લાભ થશે. આ દિવસ આત્મિક શુદ્ધિ, ભક્તિ અને સકારાત્મકનું પ્રતિક છે જે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આ તિથી 11 ડિસેમ્બરના રોજ સવારે 3:42 થી શરૂ થશે જે 12 ડિસેમ્બર રાતના 1:10 સુધી રહેશે. આ અગિયારસનો લાભ આ રાશિના જાતકોને સવિશેષ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મેષ

આ રાશિના જાતકોને આ યોગથી અધિક લાભ મળવાની સંભાવના છે. નોકરિયાત વર્ગના આત્મવિશ્વાસમાં વધારો થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. વેપારી વર્ગને નવા ગ્રાહકો મળશે અને નફો થશે. 50 વર્ષથી વધુ ઉંમરના વયક્તિઓએ ઠંડીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. અવિવાહિત લોકો માટે લગ્નના યોગ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધનુ

આ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કાર્ય સ્થળે સન્માન અને બોસનો સહકાર મળશે. દુકાનદાર અને વેપારી વર્ગને ધન પ્રાપ્તિ થઈ શકે છે. અવિવાહિત જાતકો એ ખાસ આજે વ્રત કરવાથી ઇચ્છિત ફળ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોને પાર્ટનર કોઈ જૂની ઈચ્છા પૂરી કરશે. સહ કર્મીઓ અને બોસ તમારા કયાંથી ખુશ થશે. માનસિક શાંતિનો અનુભવ થશે, આ ઉપરાંત જલ્દી પ્રમોશનના પણ યોગ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mokshada Ekadashi Geeta Jayanti Dharma

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ