નિવેદન / AIMIOના ડો.ઈલિયાસીએ RSS પ્રમુખ ભાગવતને 'રાષ્ટ્રપિતા' ગણાવ્યા, 'હિન્દુ-મુસ્લિમ DNA એક' નિવેદનને સમર્થન

mohan bhagwat visit masjid in delhi and met muslim intellectuals

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આજે દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ઇમામ ડો.ઇમામ ઉમર અહમદ ઇલિયાસી સાથે મુલાકાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ