'તૈયાર રહો... અખંડ ભારત સત્ય છે' / મોહન ભાગવતનો હુંકાર: 'પાકિસ્તાનના લોકો દુખમાં છે, હું ઍટેક કરવાનું નથી કહેતો પણ અખંડ ભારત...'

Mohan Bhagwat RRS Pakistan India Hemu Kalani bhopal freedom fighter Hemu Kalani Rashtriya Swayamsevak Sangh Madhya Pradesh

"રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું, ભારતમાં સુખ છે અને પાકિસ્તાનમાં દુ:ખ છે." તેમણે એમ પણ કહ્યું કે જે સાચું છે તે ચાલે છે. જે ખોટું છે તે આવે છે અને જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ