તર્ક-વિતર્ક / મોહન ભાગવત કાનપુરની મુલાકાતે, આ વિષય પર કરી શકે ચર્ચા

Mohan Bhagwat Head Of Rashtriya Swayamsevak Sangh Reached Kanpur

સંઘ સુપ્રીમો મોહન ભાગવત કાનપુર પહોંચી ચૂક્યા છે. રેલવે સ્ટેશનથ તેઓ સીધા જ પંડિત દીનદયાળ ઇન્ટર કોલેજ માટે રવાના થયાં હતા. મોહન ભાગવત કાનપુરમાં 4 દિવસ રોકાણ કરવાના છે. આજે સાંજે તેઓ સ્વયં સેવકો સાથે સામુહિક રીતે વાર્તાલાપ કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે, તેઓ અયોધ્યામાં રામમંદિર મામલે પણ ચર્ચા કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ