મોટાભાગે દેવી દેવતાઓના મંદિરો બાંધીને લોકો પૂજા અર્ચના કરતા હોય છે પણ આજની વિષમ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ રાજનેતાનું મંદિર બાંધ્યું હોય એ વાત કદાચ માનવામાં ન આવે પણ મોરબી જિલ્લાના વાંકાનેરના ભોજપરા વિસ્તારમાં આ વાત સાચી ઠરી છે. તો કોણે બનાવ્યું છે મોદીજીનું મંદિર અને કેમ છે તેમને મોદી પ્રત્ત્યે ભગવાના જેવી અતૂટ શ્રદ્ધા જોઈએ આ વિશેષ અહેવાલમાં