આસ્થા / PM મોદીએ અજમેર શરીફ દરગાહ ચાદર મોકલાવી એમાં ટ્વિટર પર થઈ બબાલ, જુઓ શું કહ્યું લોકોએ

 modi sent a chadar ajmer sharif

પ્રધાનમંત્રી મોદીએ અજમેર શરીફ દરગાહ પર ચડાવવા માટે એક ચાદર મોકલાવી છે. તેમણે બુધવારે 2 ફેબ્રુઆરીના દિવસે લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકલીને આ ચાદર સોંપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ