વાતચીત / નેપાળ જવા રવાના થયા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, કહ્યું ભારતનો પ્રવાસ યાદગાર રહેશે

Modi Jinping Second Day Meet At Taj Fisherman Cove

દ્વિપક્ષીય વાતચીત પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ શી જિનપિંગને એક મહત્વની ભેટ પણ આપી હતી. પીએમ મોદીની આગતા સ્વાગતા માણ્યા બાદ શી જિનપિંગ નેપાળ જવા રવાના થયા હતા. જતી સમયે તેઓએ પીએમ મોદીને પણ ચીનની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું અને પીએમ મોદીએ તેને સ્વીકાર પણ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ