રાજકારણ / દેશ સંભાળવા માટે PM મોદી અને તેમના બે-ચાર વ્યક્તિ છે, લોકો તેમના પરિવાર સંભાળે : સંજય રાઉત

modi is there for country people should take care of family : sanjay raut

શિવસેના નેતા સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં આવનાર વર્ષે 2021ને લઈને એક લેખ લખ્યો છે જે બાદ તે ચર્ચાનો વિષય બની ગયો. આ લેખમાં સંજય રાઉતે વર્ષ 2020ને લઈને મહામારીથી લઈને ખેડૂત આંદોલન સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ