ક્લીનચીટ / PM મોદીએ નથી કર્યો ગુજરાતમાં આચાર સંહિતાનો ભંગઃ EC

Modi has not violated the code of conduct in Gujarat says EC

કોંગ્રેસે પીએમ મોદી પર ગુજરાતમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમના પર 72 કલાકના પ્રતિબંધની માગ પણ કોંગ્રેસે કરી હતી. જો કે ચૂંટણી પંચે પીએમ મોદીને ક્લીનચીટ આપતા કહ્યું કે, પીએમ મોદીએ કોઈ પણ પ્રકારના ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કર્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ