Monsoon Session / સંસદના મોનસૂન સત્રમાં થશે સીમિત પ્રશ્નકાળ, મોદી સરકારે પરત લીધો નિર્ણય

modi govt pull back his decision now question hour will be allowed in monsoon session

સંસદના મોનસૂન સત્રમાં આ વખતે પ્રશ્નકાળ રદ્દ કરવાના નિર્ણયમાં સરકારે યૂ ટર્ન લીધો છે. વિપક્ષની આલોચના બાદ હવે સરકારે સીમિત સંખ્યામાં પ્રશ્નકાળ રાખવાનો નિર્ણય કર્યો છે. સંસદીય કેસમાં મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સરકાર ચર્ચાથી દૂર રહી શકે નહીં અને લોકસભા સ્પીકરને કરાયેલા અનુરોધ બાદ સત્ર સમયે સીમિત પ્રશ્નકાળની પરમિશન અપાઈ છે. આ એવા પ્રશ્નો હોય છે જેનો મંત્રી લેખિતમાં જવાબ આપે છે. ઉલ્લેખનીય છે કે મોનસૂન સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ