એક્શન પ્લાન / ગ્રામીણ ક્ષેત્રોમાં જો કોરોના ફેલાય તો તેને નિપટવા મોદી સરકારનો આ છે પ્લાન

modi govt plan to beat coronavirus in rural areas by establishing rail coaches as icu isolation ward and quarantine centres...

દેશમાં કોરોના નામની મહામારી ફેલાઈ ચૂકી છે ત્યારે મોદી સરકારે અનેક લોકો માટે રાહત ફંડની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારે રાહત ફંડની પણ જાહેરાત કરી છે. દેશમાં હાલ સુધીમાં કુલ 694 કેસ અને 16 લોકોના મોત થયા છે. આ માટે સરકાર ગ્રામીણ વિસ્તારના લોકો માટે પણ ખાસ પગલાં લઈ રહી છે. પીએમ મોદીએ રેલ મંત્રાલયને આદેશ આપ્યા છે કે તેઓ ટ્રેનના કોચ અને કેબિનને આઈસોલેશન વોર્ડ અને આઈસીયૂમાં બદલે જેથી ગ્રામીણ વિસ્તારમાં પણ સુવિધાઓ પહોંચાડી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ