પ્રકાશ પર્વ / સિખ ધર્મના લોકો માટે મોટા સમાચાર: આવતીકાલથી કરતારપુર કૉરિડોર ફરીથી ખુલ્લો મૂકાશે, કેન્દ્રએ લીધો નિર્ણય

modi govt has decided to re open kartarpur sahib corridor

શ્રી ગુરૂનાનક દેવજીના પ્રકાશ પર્વ પહેલા કેન્દ્ર સરકાર કરતારપુર કૉરિડોર ખોલી નાખશે. આવતીકાલથી ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર કૉરિડોર ખોલવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ