યોજના / ટ્રેડર્સ પેન્શન સ્કીમને મંજૂરીઃ નાના વેપારીઓ મળશે રૂ. ૩,૦૦૦ પેન્શન

Modi govt decides to give shopkeepers, retail traders Rs 3,000 as pension

મોદી સરકારે પોતાનાં બીજા કાર્યકાળનાં શરૂ થતા જ નાના દુકાનદારો અને વેપારીઓને પેન્શન આપવાનાં વાયદા પર મહોર મારી છે. ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ વેપારીઓને અનેક વાયદાઓ કર્યા હતાં જેમાંથી એક નાના દુકાનદારો અને વેપારીઓને માટે પેન્શન સ્કીમ લાગુ કરવાનું પણ હતું. આને બીજેપીએ પોતાનાં ચૂંટણી ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટોમાં પણ શામેલ કર્યા હતાં. મોદી સરકારનાં બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકમાં આ પેન્શન સ્કીમને મંજૂરી સહિત અનેક-અનેક મોટા નિર્ણયો કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ