અર્થતંત્ર / મંદી પર મોદી સરકારનું મહામંથન, ટૂંક સમયમાં થઇ શકે મોટું એલાન !

modi govt can make another big announcement on economic slowdown

મોદી સરકાર સતત અર્થ વ્યવસ્થાની ગાડીને પાટા પર દોડાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ સ્થિતિ સુધરી રહી નથી. ઓટો સેક્ટરથી શરૂ થયેલ મંદીનો દોર હવે ધીમે-ધીમે અન્ય સેક્ટરને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. સરકાર અત્યાર સુધીમાં અર્થ વ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે 3 એલાન કરી ચૂકી છે અને ચોથું એલાન કરવાની તૈયારીમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ