ગઈ કાલે મોદી સરકાર દ્વારા કોરોનાકાળમાં બીજી લહેર બાદ અર્થતંત્રને પાટે ચડાવવા માટે બીજું મોટું રાહત પેેકેજ જાહેર કર્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને કુલ 6.30 લાખ કરોડના પેકેજની વિસ્તારથી જાણકારી આપી હતી. ત્યારે જાણો Ek Vaat Kauમાં કે આ જાહેરાતમાં સામાન્ય માણસ માટે કેટલી જાહેરાતો કરવામાં આવી.