નિયમ / કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે બદલ્યો આ નિયમ, 75 કરોડ લોકોને કરશે અસર

modi govt amid coronavirus concerns ram vilas paswan pds beneficiaries can lift 6 month quota of grains

કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરમાં લોક ડાઉનની સ્થિતિ આવી છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળતા પણ વિચાર કરી રહ્યા છે અને કરિયાણું પણ સ્ટોર કરી રહ્યા છે. આ સ્થિતિ સમયે કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિયમથી દેશના 75 કરોડ લોકોને ફાયદો થશે અને તેઓ 2 મહિનાના બદલે 6 મહિનાનું કરિયાણું એકસાથે સ્ટોર કરી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ