મળતી માહિતી મુજબ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણીયમ ભારત સરકાર મુખ્ય આર્થિક સલહાકારના રૂપમાં પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ શિક્ષણ જગતમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે
મોદી સરકારમાં હતાં મુખ્ય આર્થિક સહલાકાર
ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આપ્યું રાજીનામું
રાજીનામું આપી ટ્વિટ કરીને જાણ કરી
મળતી માહિતી મુજબ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણીયમ ભારત સરકાર મુખ્ય આર્થિક સલહાકારના રૂપમાં પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ શિક્ષણ જગતમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે
ભારત સરકારના મુખ્ય આર્થિક સલહાકાર તરીકે ક્રિષ્નામૂર્તિ સુબ્રમણીયમે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ તેમણે ભારત સરકારના મુખ્ય આર્થિક સલહાકાર તરીકે પોતાનો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ શિક્ષણ જગત પાછા ફરવાનો નિર્ણય લીધો છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર એક પોસ્ટ શેર કરી કહ્યું હતું કે મને રાષ્ટ્રની સેવા કરવી એ મારું પરમ સૌભાગ્ય છે. અને મને અદ્દભૂત સમર્થન અને પ્રોત્સાહન મળ્યું છે.