પદ્મશ્રી / 126 વર્ષના આ વૃદ્ધને મોદી સરકાર આપશે પદ્મશ્રી, માત્ર ઉકાળેલું ભોજન ખાઈને સાદાઈથી જીવે છે જીવન

Modi government will give Padma Shri to 126-year-old Sivananda Baba, who lives in Kashi

કાશીમાં રહેતા શિવાનંદ બાબાને મોદી સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. જાણીને આપને નવાઈ લાગશે કે તેમની ઉંમર 126 વર્ષ છે અને તેઓ માત્ર સાત્વિક ભોજન ખાઈને પોતાનું જીવન ગુજારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ