શરૂઆત / મોદી સરકારે કોરોના સંકટમાં શરૂ કરી માનસિક સ્વાસ્થ્ય કાઉન્સલિંગ માટે શરૂ કરી આ હેલ્પલાઈન

Modi Government Starts Councelling service And Helpline Number

કોરોના કાળમાં એવી અનેક વાતો સામે આવી છે જ્યારે લોકો માનસિક સ્વાસ્થ્ય સાથે પીડિત છે. તેને ધ્યાનમાં રાખીને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગહેલોતે સોમવારે 24 કલાક અને 7 દિવસ ટોલ ફ્રી માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન કિરણની શરૂઆત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ