ડિસઈન્વેસ્ટમેન્ટ / માંદા અર્થતંત્રમાં મોદી સરકારે 28 સરકારી કંપનીઓને વેચવાની મંજુરી આપી, જાણો કેમ...

Modi government selling stake these 28 psu companies know full details

મોદી સરકાર કુલ 28 સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. સરકારે કંપનીઓમાં હિસ્સો વેચવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. લોકસભામાં એક સવાલના જવાબમાં નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ