દિલ્હી / મોદી સરકારે લીધો એવો નિર્ણય કે વિપક્ષે કહ્યું કે ખેડૂત આંદોલનથી ડરી ગયા કે શું ?

modi government scrap winter session amid

દેશના ખેડુતો રસ્તાઓ પર ઉતર્યા છે. તેઓ સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરાવવા પર મક્કમ છે. વિપક્ષ પણ પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે. આ આંદોલનની વચ્ચે, કેન્દ્ર સરકારે આ વખતે શિયાળુ સત્ર નહીં બોલાવવાનું નક્કી કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ