Fact Check / શું કોરોનાથી મૃત્યુ પામનારને નથી મળતો મોદી સરકારની આ 2 યોજનાનો લાભ, જાણો સચ્ચાઈ!

modi government said covid 19 deaths covered under pmjjby insurance claims not pmsby fake news facts

સોશ્યલ મીડિયા પર એક વાયરલ મેસેજ ફરી રહ્યો છે. જેમાં દાવો કરાયો છે કે કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના આધારે વીમાનો લાભ મળશે નહીં. PIBFactCheck માં જાણવા મળ્યું છે કે PMSBYપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં સંબંધિત મોતને કવર કરતું નથી પરંતુ PMJJBY કેટલીક શરતોની સાથે કોરોનાના મોતને કવર કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ