સોશ્યલ મીડિયા પર એક વાયરલ મેસેજ ફરી રહ્યો છે. જેમાં દાવો કરાયો છે કે કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના આધારે વીમાનો લાભ મળશે નહીં. PIBFactCheck માં જાણવા મળ્યું છે કે PMSBYપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં સંબંધિત મોતને કવર કરતું નથી પરંતુ PMJJBY કેટલીક શરતોની સાથે કોરોનાના મોતને કવર કરે છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયો મેસેજ
મોદી સરકારની આ યોજનામાં કોરોનાથી મોતનો લાભ નહીં મળે
PMJJBY કેટલીક શરતોની સાથે મળશે લાભ
PIBFactCheck માં જાણવા મળ્યું છે કે PMSBYપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં સંબંધિત મોતને કવર કરતું નથી પરંતુ PMJJBY કેટલીક શરતોની સાથે કોરોનાના મોતને કવર કરે છે.
Claim: Kins of those who died of COVID-19 can claim insurance under Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) and Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)#PIBFactCheck: PMSBY doesn't cover COVID related deaths, while PMJJBY covers COVID deaths with certain conditions. pic.twitter.com/3g9AS4dVTe
PIB Fact Check શું કરે છે.
PIB Fact Check કેન્દ્ર સરકારની પોલીસી, સ્કીમ, વિભાગ, મંત્રાલયોને લઈને ખોટી સૂચનાને ફેલાવવાથી રોકવાનું કામ કરે છે. સરકાર તેની સાથે જોડાયેલી કોઈ ન્યૂઝ સાચી છે કે ખોટી તે જાણવા માટે PIB Fact Checkની મદદ લે છે. કોઈપણ PIB Fact Checkને શંકાસ્પદ ન્યૂઝનો સ્ક્રીન શોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ કે યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકે છે. આ સિવાય [email protected] પર મેલ પણ કરી શકે છે.