નિર્ણય / દિલ્હી હિંસા મામલે સંસદમાં હોબાળા વચ્ચે મોદી સરકાર ઉઠાવવા જઇ રહી છે આ પગલું, વિપક્ષને લાગશે ઝટકો

modi government parliament guillotine

દિલ્હી હિંસાને લઇને સંસદમાં ચાલી રહેલા હંગામાની વચ્ચે મોદી  સરકારે બજેટ સત્રમાં તમામ મંત્રાલયોને અનુદાન માટેની માંગણીઓ પસાર કરવા માટે 'ગિલોટિન' નક્કી કર્યું છે. આ અંગેનો નિર્ણય સરકાર પહેલા પણ કરતી રહી છે. સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ મંજૂર કરવાનું હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ