સારા સમાચાર / રાશનકાર્ડ ધારકો માટે મોદી સરકારની ખાસ જાહેરાત, 14 રાજ્યોમાં જલ્દી લાગૂ થશે આ સ્કીમ

modi government one nation one card scheme soon will  get implement in these 14 states ram vilas paswan

કેન્દ્ર સરકારની મહાત્વાકાંક્ષી યોજના વન નેશન, વન રાશનકાર્ડ 1 જૂનથી 17 રાજ્યોમાં લાગૂ કરવામાં આવી છે. દેશના નાગરિકો પોતાનું રાશન કોઈ પણ દુકાનેથી લઈ શકે તે માટે હવે બાકીના 14 રાજ્યોમાં પણ જલ્દી આ સ્કીમ ચાલુ કરવામાં આવશે. જાણો તમારા રાજ્યમાં ક્યારથી સરકારની આ સ્કીમનો ફાયદો મેળવી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ