અનામતને લઈને વિપક્ષનો ઘેરો ઘટાડવા માટે સરકારના કેટલાક મહત્વના નિર્ણયોથી ભારતીયો ચોંકી રહ્યા છે, ત્યારે હવે EWS આરક્ષણને લઈને પણ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે.
EWSમાં આવક મર્યાદા વધારવામાં આવી
નીટ કાઉન્સિલીંગ 2021માં EWS આરક્ષણને લઈને વિવાદ ચાલ્યો હતો.
સરકાર હવે ક્રીમીલેયરની મર્યાદા વધારવાનો નિર્ણય લઈ શકે છે.
EWSમાં આવક મર્યાદા વધારવામાં આવી
કેન્દ્ર સરકારે કોર્ટને બતાવ્યું કે, હવે જે લોકો આર્થિક રૂપથી નબળા વર્ગનો ક્રાઈટેરિયા બદલવા જઈ રહી છે. હજી સુધી જે પણ ઉમેદવારના પરિવારની આવક 8 લાખથી ઓછી છે. તેમને EWSમાં રાખવામાં આવી રહ્યાં હતાં. પરંતુ અહીંયા એક મોટું પરિવર્તન થશે. સરકાર આ 8 લાખ વાળી લિમિટને વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તેના પર મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લાગુ થવાથી એક મોટા વર્ગને ફાયદો પહોંચશે અને તમામને સમાન અવસર પણ મળશે. હાલ પુરતુ નથી જણાવાઈ રહ્યું છે કે, સરકાર આ ક્રીમીલેયરમાં કેટલું પરિવર્તન લાવવાનું છે. પરંતુ કેટલાક લોકો જો 10 લાખ વાળા માપદંડ લાગુ કરવા માંગે છે. તો વળી 12 લાખની માંગણી કરી રહ્યાં છે. હવે સરકાર કઈ બાજુ નિર્ણય કરે છે. તે આગામી દિવસોમાં સાફ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સરકારે આ મામલે ઘણાં પગલાં ઉઠાવ્યા છે.
નીટ કાઉન્સિલીંગ 2021માં EWS આરક્ષણને લઈને વિવાદ ચાલ્યો હતો.
હવે સરકારે આ નિર્ણય એટલા માટે અગત્યનો છે કે, કારણ કે તેનો સીધો સંબંધ NEET PGની કાઉન્સિલીંગથી જોડાયેલો છે. મહત્વનું છે કે, નીટ કાઉન્સિલીંગ 2021માં EWS આરક્ષણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, 8 લાખ રૂપિયા વાર્ષિક આવક પર વિચાર કરે. હવે આજ આદેશ બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે બતાવ્યું હતું કે, હવે તે ક્રીમીલેયરની સીમા વધારી રહ્યું છે.
મોદી સરકાર હવે ક્રીમીલેયરની મર્યાદા વધારવાનો નિર્ણય લઈ શકે છે.
મોદી સરકાર હવે ક્રીમીલેયરની મર્યાદા વધારવાનો નિર્ણય લઈ શકે છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બતાવ્યું છે કે, તેઓ ક્રીમીલેયરની લીમીટ વધારીની છે. હાલ વર્તમાનમાં ક્રીમીલેયરની સીમા 8 લાખ છે. પરંતુ સરકાર હવે તેને વધારવાની છે. અગામી દિવસમાં અંદર તેને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.