BIG BREAKING / મોટો નિર્ણયઃ વિદેશથી ભારત આવતા મુસાફરોને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયનું મોટું એલાન

Modi government in action in view of increasing cases of corona abroad

વિદેશોમાં વધતા કોરોનાના કેસને જોતા મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે જે પણ લોકો વિદેશથી ભારત આવશે તેમણે RTPCR ટેસ્ટ કરાવવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ