મોટો નિર્ણય / હાઈ-વે બનાવવામાં અધિકારી અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો તો મર્યા સમજો, મોદી સરાકારે જાહેર કર્યો સર્ક્યુલર

Modi government has taken a big step to curb corruption

રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો હવે ભ્રષ્ટાચાર નહી કરી શકે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ