પ્રહાર / "મોદી સરકારે RBI ને પણ કઠપૂતળી બનાવી દીધી છે": કોંગ્રેસી નેતા ચિદમ્બરમનું નિવેદન 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન પણ RBI નો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો અને હજી પણ RBI નો ઉપયોગ કઠપૂતળી તરીકે કરવામાં આવી રહ્યો છે. અને કોંગ્રેસ તેનો વિરોધ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ