વિનિવેશ / મોદી સરકારનો મોટો નિર્ણયઃ ભારતીય પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ સહિત 5 કંપનીઓમાં ભાગીદારી વેચશે

Modi government FM Nirmala Sitharaman bpcl disinvestment cabinet decisions

સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટના મોરચે મોદી સરકાર ઝડપી નિર્ણયો લઈ રહી છે. સરકારે બીપીસીએલ સહિત પાંચ કંપનીઓના ડિસઇન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ કંપનીઓમાં મેનેજમેન્ટ કંટ્રોલ છોડવાનો નિર્ણય સરકારે લીધો છે. મોટી વાત એ છે કે નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનમાં 100% ડિસઇન્વેસ્ટમેન્ટ થશે. સરકારે કૉનકૉરમાં 30.8 ટકા ભાગીદારી વેચવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ