નવી દિલ્હી / 'ભારત બચાવો' રેલીમાં સરકાર પર પ્રહાર, ચૂપ રહેશો તો બંધારણ નષ્ટ થશેઃ પ્રિયંકા ગાંધી

Modi government destroyed economy Priyanka Gandhi Vadra at Bharat Bachao Rally

દેશમાં જ્યાં એક બાજુ નાગરિકતા કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કેટલાક સ્થળો પર હિંસક બન્યુ છે ત્યારે મોંઘવારી, બેરોજગારી, મંદી અને ખેડૂતોની સમસ્યાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં આજે  ' ભારત બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું  છે. જેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે ચૂપ રહેશો તો બંધારણ નષ્ટ થશે તેમ જણાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ