ચૂંટણી / રાજીવ ગાંધીને 'ભ્રષ્ટાચારી નં-1' કહેવા મામલે PM મોદીને ચૂંટણીપંચની ક્લિનચીટ

Modi Gets Clean Chit Over Bhrashtachari No1' Remark Against Rajiv Gandhi

PM મોદીને EC દ્વારા વધુ એક મામલામાં ક્લીનચિટ આપવામાં આવી છે. મોદી દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારી નંબર વન વાળા નિવેદન અંગે ચૂંટણી પંચ દ્વારા ક્લીનચિટ આપવામાં આવી છે.  

બ્રેકિંગ ન્યૂઝ