દાન / રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પહેલું દાન મળ્યું, જાણો કોણે અને કેટલું દાન આપ્યું, દાનની રકમ જાણી તમને થશે...

modi announced trust for construction of ram temple in ayodhya center donated one rupee

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને પ્રથમ દાન મળ્યું છે. રામ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકારે સૌથી પહેલા દાન આપ્યું છે. કેન્દ્ર સરકારે ટ્રસ્ટને રોકડ રુપિયાનું દાન આપ્યું છે. જાણો કેન્દ્ર સરકારે ટ્રસ્ટને કેટલાં રુપિયાનું દાન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ