વિવાદ / મનસેએ લખ્યો ગૃહમંત્રી અમિત શાહને પત્ર: મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવાની માગ, PM મોદીને પણ કરી અપીલ

mns wrote letter home minister amit shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં નાસિક મનસેના જિલ્લા અધ્યક્ષ અંકુશ પવારે માગ કરી છે કે, કેન્દ્ર સરકારે મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ