નિવેદન / મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારમાંથી CAAનું સમર્થન, કહ્યું- પાક અને બાંગ્લાદેશી ઘુસણખોરોને કાઢી મૂકો

mns chief raj thakeray hindutva saffron flag caa pakistan bangladesh illegal immigrats

મહારાષ્ટ્ર નવનિમાર્ણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરે પોતાના જુના રંગમાં પાછા ફર્યા છે. પોતાના વિવાદીત નિવેદનો માટે જાણિતા રાજ ઠાકરે ગુરવારે કહ્યું છે કે, ભગવો મારા ડીએનએમાં છે. આ સાથે જ તેઓએ નાગરિકતા સંશોધન કાયદા (CAA)નું સમર્થન કર્યું છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઘુસણખોરોને બહાર ફેંકી દેવા જોઇએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ