સુરત / આજથી સુરતમાં નહીં પ્રવેશે લક્ઝરી બસ, કુમાર કાનાણીએ કહ્યું 'બસ સંચાલકોનો નિર્ણય ગેરવ્યાજબી', જાણો શું છે સમગ્ર વિવાદ

MLA Kumar Kanani's statement came out on the whole controversy

બસ ઓપરેટરોના વિરોધ બાદ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, બસ એસોસિએશનનો ઈરાદો લોકોને હેરાન કરવાનો છે. મેં માત્ર લોકોની માંગણી અને લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ