મનામણાં / MLA કેતન ઈનામદારના રાજીનામા મામલે આજે જીતુ વાઘાણી કરશે મુલાકાત

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે. જોકે કેતન ઈનામદાર પોતાની માગને લઈને અડગ છે. તેમણે કહ્યું છે કે, 'જો મારી તમામ માગ સ્વીકારાશે તો વિચારીશ.મારો હેતું પાર્ટીને દબાવવાનો નથી.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ