વિવાદાસ્પદ નિવેદન / એક બાજુમાં રાજકોટમાં વકર્યો રોગચાળો ને બીજી બાજુ MLA કહી રહ્યાં છે, 'હરિ ઇચ્છા'

MLA Govind Patel defends the system says life and death is in the hands of god

લોકોને પોતાના જનપ્રતિનિધિ પાસે મદદની અપેક્ષા હોય છે. અરે મદદ નહીં તો દિલાસો આપતાં બે શબ્દો પણ સાંભળવા મળે તેવી આશા હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં વધી રહેલા રોગચાળાને કારણે છેલ્લાં 2 દિવસમાં 3 બાળકોનાં મોત નિપજ્યાં છે અને હજારો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આવાં માહોલમાં જનતાનાં એક સેવક તરીકે ધારાસભ્ય ગોવિંદ પટેલે સમસ્યાનું મૂળ શોધવાના બદલે લોકોને ધાર્મિક કથા સંભળાવી જેનાં કારણે નાગરિકોમાં રોષ જોવાં મળી રહ્યો છે. ત્યારે આખરે શું છે આ સમગ્ર ઘટના.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ