બોલિવૂડ / સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી થયેલા મિથુનદાએ લીધો આ નિર્ણય

Mithun Chakraborty Is Not Going To Celebrate His Birthday Due To Sudden Demise Of Sushant Singh Rajput

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહે આત્મહત્યા કરી લેતા ટેલિવિઝન અને બોલિવૂડ જગત આઘાતમાં છે. તમામ બોલિવૂડ સેલેબ્સે તેની મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે વેટરન એક્ટર મિથુન ચક્રવર્તી પણ આ ઘટનાથી ઘણાં દુઃખી છે. તેમણે હાલમાં જ એવી ઘોષણા કરી છે કે, સુશાંતના નિધન અને કોરોનાના કહેરને જોતા તેઓ આ વર્ષે તેમનો જન્મદિવસ સેલિબ્રેટ નહીં કરે. મિથુનના દિકરા નમાશીએ આ અંગે જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ