આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે ભુલક્કડ હોય છે. અમુક વાતો તેમના મગજમાંથી નિકળી જાય છે અને ક્યાક નિકળી જાય છે. આ ઉપરાંત તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે કોઇ ખોવાઇ ગયું છે કોઇ ક્યાય ચાલ્યું ગયું છે.
એ અલગ વાત છે કે કોઇ અપહરણથી ગુમ થાય પરંતું ખોવાયેલા વ્યક્તિ માટે જ્યોતિષ શાસ્ત્રમાં અને આપણા પૂરાણોમાં ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનો એક મંત્ર છે. માન્યતાઓ મુજબ આ મંત્ર બોલવાથી ખોવાયેલુ વ્યક્તિ તરત મળી જાય છે.
જ્યોતિષ પ્રમાણે પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસીને સુદર્શન મંત્રની સાધના કરવાથી તમારી ખોયેલી કોઇ વસ્તુ અથાવા વ્યક્તિ મળી જાય છે.
मंत्र :- ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान।
यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते।।
પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસીને ઉપર આપેલા મંત્રનુ ધ્યાન કરવાથી ભગવાન તમારી પ્રાથના જરૂરથી સાંભળશે અને તમારી ઇચ્છા પૂર્ણ કરશે.