વડોદરા / 20થી 25 ટકા જેટલુ વ્યાજ વસુલે છે વ્યાજખોરો, ભગવાનનો પણ ડર નથી : ભાજપના ધારાસભ્ય

Minister Yogesh Patel's statement regarding the terror of usurers

વડોદરામાં વ્યાજખોરીની ઘટનાઓને લઈ માંજલપુરના ધારાસભ્ય અને મંત્રી યોગેશ પટેલનું નિવેદન

બ્રેકિંગ ન્યૂઝ