તના-તની / ગુજરાતને નર્મદાનું એક પણ ટીપું પાણી નહિ આપવા મંત્રીનો હુંકાર:રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે 'પાણી'પતના એંધાણ

Minister shouts not to give a single drop of Narmada water to Gujarat: 'Water' dispute between Rajasthan and Gujarat...

રાજસ્થાનના જળ સંસાધન મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવીયએ એક નિવેદનમાં કહ્યું કે, હવે નર્મદા નદીનું પાણી ગુજરાતને આપવામાં નહિ આવે. અહીં 40 હજાર મિલિયન ક્યુબીક ફૂટ પાણી મળતુ હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ