તાપી / જમીન નવી શરતની હોવાથી લાભ લેવામાં આવતી સમસ્યાનું હું નિરાકરણ લાવીશ : બુહારીમાં રાજેન્દ્ર ત્રિવેદીનું મહત્વનું નિવેદન

Minister Rajendra Trivedi big statement on Adivasi Day in Tapi Buhari

બુહારીમાં આદિવાસી દિને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટુ નિવેદન, ઉકાઈડેમ વખતે વિસ્થાપીતોની જમીનો નવી શરતની હોવાથી લાભો નથી મળતા, હું સમસ્યાનું નિરાકરણ લાવીશ

બ્રેકિંગ ન્યૂઝ